માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે શ્રી ખંભાળિયા ગોપી મંડળ તથા. ખંભાળિયા ગામ સમસ્ત. આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું. ઉત્સવ ભર્યું આયોજન - At This Time

માળીયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામે શ્રી ખંભાળિયા ગોપી મંડળ તથા. ખંભાળિયા ગામ સમસ્ત. આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું. ઉત્સવ ભર્યું આયોજન


ખંભાળિયા ગામે તારીખ.30.9.2023. થી.તારીખ.6.10.2023.દરમિયાન. ખંભાળિયા ગોપી મંડળ તથા.ગામ સમસ્ત.શ્રીમદ ભાગવત.સપ્તાહ. આયોજન કરેલ છે વક્તા ડો મહાદેવ પ્રસાદ. પોતાની. આગ વિસેલી થી કથાનું રસપાન કરાવશે. અત્યારે. દરરોજ. રાત્રિના 9:00 થી 10 વાગ્યે. દરમિયાન. શ્રી રામ મંદિરે મોટી. સંખ્યામાં ગોપી મંડળ દ્વારા ધૂન અને કીર્તન બોલવામાં આવે છે ગોપીઓ ધૂન.કીર્તન. દ્વારા પુણ્યનું ભાથું બાંધે છે. ધન્ય અનુભવે છે અને જય દ્વારકાધીશ ના નાથ સાથે ગુંજી ઉઠ્યું હતું. આનંદ. ઉત્સાહ.અને ભક્તિ ભર્યો માહોલ. બન્યો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.