અમદાવાદ :પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ મંદ બુદ્ધિના લોકો વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો - At This Time

અમદાવાદ :પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ મંદ બુદ્ધિના લોકો વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવ્યો


અમદાવાદઃબાવળા તાલુકાનાબગોદરા ગામે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર જ્યાં રોડ પર રજળતા, દુઃખી નિરાધાર, બિનવારસી માનવીઓ ની સેવા સાથે સારવાર કરવામાં આવે છે ને હાલ 516 બિનવારસી મંદબુદ્ધિ ના લોકો સેવા લે છે એન 740થી વધુ લોકો ને પોતાના સરનામાં મેળવી આખા ભારતમાં પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે
જ્યાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ મંદબુદ્ધિ ના લોકો ને લાડુ સાથે ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો એ તકે આશ્રમના સંચાલક દિનેશભાઇ લાઠીયા,જયભાઈ વ્યાસ સહીત સેવાભાવી લોકો હજાર રહ્યા હતા

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.