સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવાતાં ખેડૂતો ચિંતિત - At This Time

સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરી દેવાતાં ખેડૂતો ચિંતિત


લુણાવાડા સબડિવિઝનના કહેવાથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ખેડૂતોમાં રોષ સામે આવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે એકાદ ડિવિઝન પાણી છોડવાનું ના કહે તો અન્ય ડીવીઝનના ખેડૂતોનો શું વાંક? સુજલામ સુફલામ કેનાલ શંક ઉપર મદાર રાખી અમે ખેતીનું નું વાવેતર કર્યું છે. હવે પાણી નહીં આવે તો અમારી ખેતી બળી જવાનો ભય ઉભો થયો છે. પાણી નહીં છોડાય તો ખેડૂતોને ન છૂટકે ચૂંટણીનો સમયગાળો હોવા એક છતાં મોરચો માંડવાની ફરજ પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.