માળીયા હાટીનામાં સાતમ આઠમના તહેવાર નિમિતે 450 પરિવારને વિના મૂલ્યે ફરસાણ - At This Time

માળીયા હાટીનામાં સાતમ આઠમના તહેવાર નિમિતે 450 પરિવારને વિના મૂલ્યે ફરસાણ


દર વખતની જેમ આવખતે સાતમ આઠમના પરબ નિમિતે માળીયા હાટીના ચુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન મુંબઈ, કિરીટભાઈ શેઠ લંડનના સહયોગથી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ 450 જેટલા નબળા પરિવારને ઉત્સાહ ભેરથી સાતમ આઠમના તહેવાર ઉજવે તેમાટે સરપંચ જીતુભાઇ સીસોદીયા, લક્ષ્મણભાઇ યાદવ, મહેન્દ્રભાઈ ગાંધીના, હકુભાઈ જોશીની ઉપસ્થિતિ માં ફરસાણ વિસ્તરણ કરવામાં આવ્યું

આ ફરસાણના વિસ્તરણ વ્યવસ્થા , અરવિંદભાઈ કારીયા, રાજેશભાઇ દેસાઈ , જેન્તીભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને ઉત્સાહ ભેર સફળ બનાવવામાં આવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.