માળિયા હાટીના માં શીતળા માતાજીના મંદિરે સાતમે પૂજા- અર્ચના કરાઈ - At This Time

માળિયા હાટીના માં શીતળા માતાજીના મંદિરે સાતમે પૂજા- અર્ચના કરાઈ


શિતળાસાતમે મહિલાઓ દ્વારા બાળકોના નિરોગી આરોગ્ય માટે મનોકામના

શીતળા સાતમ દિવસના આગલા દિવસે રાંધણ છઠ્ઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરી ચૂલાને ઠારવામાં આવેલ આજે શીતળા સાતમ ના પર્વ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે મહિલાઓ દ્વારા માતાજીની પૂજા કરી કુલેર, શ્રીફળ વધેરી ઘરમાં શીતળતા કાયમ રહે અને બાળકો સહિત ઘરના સભ્યો નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.