બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/flrnrndw456suetj/" left="-10"]

બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા.


વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ ખાતેની બિનવારસી મૃતદેહ નું આજ રોજ શહેરમાં આવેલા ખાસવાડી સ્મશાન ખાતે શીફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]