બરવાળા શહેર વેરા વધારાના વિરોધ મામલો. - At This Time

બરવાળા શહેર વેરા વધારાના વિરોધ મામલો.


વેરા વધારાના વિરોધ મામલે વહીવટી તંત્રના આશ્વાસન થી વિરોધ સમેટાયો.

વહીવટી તંત્ર દ્વારા 2 દિવસમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવાનું આશ્વાસન.

નાગરિક સમિતિ દ્વારા ચાર દિવસ ધરણા કરાયા હતા જે સમેટાયા.

બે દિવસ સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યા બાદ આજથી શહેર રાબેતા મુજબ ખુલ્યું.

નાગરિક સમિતિ અને વેપારીઓ દ્વારા મિટિંગ કરી હાલ 2 દિવસ રાબેતા મુજબ શરૂ કરવા સર્વાનુમતે નિર્ણય કરાયો.

નાગરિક સમિતિ દ્વારા સમગ્ર શહેરના વેપારીઓ અને ગ્રામજનોનો બે દિવસના બંધ અને ચાર દિવસના ધરણા માં જોડાવા બદલ આભાર વ્યક્ત કરાયો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.