આજ રોજ પોષ પૂનમ નિમિત્તે મહાકાલી ધામ મંદિર બોટાદ ખાતે આયોજન કરવામાં આવ્યું - At This Time

આજ રોજ પોષ પૂનમ નિમિત્તે મહાકાલી ધામ મંદિર બોટાદ ખાતે આયોજન કરવામાં આવ્યું


આજ રોજ પોષ પૂનમ નિમિત્તે મહાકાલી ધામ મંદિર બોટાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ મહંત શ્રી પરમ પૂજ્ય ભાવેશ બાપુ શુકલ દ્વારા તથા તેમના શિષ્ય ગણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી તથા પ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વે ભક્તોએ ભાગ લીધો હતો મહાકાળી માનો દિવ્ય સંગાર કરવામાં આવ્યો હતો મહાકાલી ધામ બોટાદ ખાતે હર પૂનમે આયોજન કરવામાં આવે છે આજની પ્રસાદી ડો.ધર્મેશભાઈ કણજરિયા તથા C A ચેતનભાઇ કણજરિયા નાઓ દ્વારા આપવામાં આવી હતી બોટાદ ની જાહેર જનતાને મહાકાલી મા ના ભક્તોને સર્વને મહાકાળી ધામ બોટાદ તરફથી હર પૂનમ ભરવા આમંત્રણ આપવામાં આવે છે બંને ટાઈમ જમવાની પ્રસાદની અને રહેવાની વ્યવસ્થા પણ આયોજન કરવામાં આવેલ છે તો આપ સર્વને પધારવા આમંત્રણ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.