વડનગરમા સરસ્વતી વિદ્યા મંદિર ના. ૧૩/૦૮/૨૦૨૨ના રોજ તિરંગા યાત્રા ની ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગરમા સરસ્વતી વિદ્યા મંદિર ના. ૧૩/૦૮/૨૦૨૨ના રોજ તિરંગા યાત્રા ની ઉજવણી કરવામાં આવી


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ ૭૫મો આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે સરસ્વતી વિદ્યા મંદિર વડનગરમા તિરંગા યાત્રા નીકળી તેમા સોમાભાઈ મોદી, વડનગર મામલતદાર રોહિત ડી અધારા,વડનગર પી .આ ઈ વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પૂવૅપ્રોફેસર વડનગર સરસ્વતી વિદ્યા મંદિર ના પ્રમુખ માધુભાઈ ચૌધરી રણજીતસિંહ રાઠોડ, મહેસાણા જિલ્લાભાજપ મંત્રી મહેશભાઈ પટેલ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી,વડનગરશહેર ભાજપ સહમંત્રીજીતુભાઈ પ્રજાપતિ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને સાથે વડનગર શહેર ની તમામ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા મા તિરંગા યાત્રા નીકળી હતી અને વડનગર શહેર માં વંદેમાતરમ્ ના ભારત માતા કી જય નો જય ધોષ સાથે રેલી નીકળી હતી અને અદભુત વાતાવરણ જોવા મળી હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.