ઉમરાળાના ગામોમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરાઈ
*ઉમરાળાના ગામોમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સફાઈ કરાઈ*
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ અને ઉમરાળા તાલુકા વિકાસ અધિકારી પી.જી.મકવાણાના માર્ગદર્શન હેઠળ ઉમરાળા તાલુકાના ગામોમાં મહાપુરુષોની પ્રતિમા,ધાર્મિક સ્થળો,વગેરે ની સફાઈ કામગીરી કરવામાં આવી આ કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી પી.જી.મકવાણા અને સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ટીમના ઘનશ્યામભાઈ કોતર સહિતની ટીમ જોડાઈ હતી
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.