સમસ્ત બ્રહ્મ સમાજ માટે ૪૧ મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ” - At This Time

સમસ્ત બ્રહ્મ સમાજ માટે ૪૧ મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ”


સમસ્ત બ્રહ્મ સમાજ માટે ૪૧ મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ”

શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ લગ્નોત્સવ સમિતિ જૂનાગઢ આયોજીત સમસ્ત બ્રહ્મસમાજનાં યુવક-યુવતિ માટે “૪૧ મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ” આગામી તા. ૨૮/૦૧/૨૦૨૪, રવિવાર નાં રોજ યોજાનાર છે.

આ સમારોહમાં “વહેલો તે પહેલા” નાં ધોરણે ૧૧ કન્યાઓ અને ૨૧ બટુકો લેવામાં આવશે. જેના ફોર્મ કિષ્ન કાર્ડ, વણઝારી ચોક, દર્ગા પાસે, જૂનાગઢ ખાતેથી છેલ્લી તા.૦૬-૧૨-૨૦૨૩ મળશે.

આ કાર્યક્રમ સમસ્ત બ્રહ્મસમાજનો હોય, દાતાશ્રીઓ મન મુકીને ઉદાર હાથે પોતાનું યોગદાન નોંધાવવા શ્રી પ્રફુલભાઈ જોષી મો.નં.૯૪૨૭૫૦૧૪૧૦, શ્રી મહેશભાઈ જોષી મો.નં.૯૯૦૪૪૦૧૧૯૪ અને કમલેશભાઈ ઠાકર મો.નં.૯૪૨૬૮૮૦૧૯૯ નો સંપર્ક સાધવા વિનંતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.