આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રા રોડ શો યોજાયો - At This Time

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પદયાત્રા રોડ શો યોજાયો


આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં
પદયાત્રા રોડ શો યોજાયો

દિલ્હી નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી મનીષ સિસોદિયા તેમજ ઈશુદાન ગઢવી હાજર રહ્યા હતા આમ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં ઉપસ્થિત રહ્યા

આ પદયાત્રા રોડ શો હિંમતનગર ટાવર ચોક થી સિવિલ સર્કલ થી બસ સ્ટેશન સુધી યોજાયો

જેમાં જિલ્લા ના તમામ હોદ્દેદારો તથા ઉમેદવારો તથા સંગઠન મંત્રી સહ સંગઠન મંત્રી તેમજ કાર્યકર્તાઓ
હાજર રહ્યા હતા

રિપોર્ટર મંજુર ખણુંશિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.