પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે દવાખાનુ ધરાવતા ડોક્ટર જયરામ રાઠવા સાહેબ તેમનું લગ્ન પ્રસંગ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મણીપુર ગામ તેમના નિવાસ્થાન તેમના લગ્ન જીવનમાં શુભ અવસર હાજરી આપવા - At This Time

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે દવાખાનુ ધરાવતા ડોક્ટર જયરામ રાઠવા સાહેબ તેમનું લગ્ન પ્રસંગ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મણીપુર ગામ તેમના નિવાસ્થાન તેમના લગ્ન જીવનમાં શુભ અવસર હાજરી આપવા


પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે દવાખાનુ ધરાવતા ડોક્ટર જયરામ રાઠવા સાહેબ તેમનું લગ્ન પ્રસંગ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મણીપુર ગામ તેમના નિવાસ્થાન તેમના લગ્ન જીવનમાં શુભ અવસર હાજરી આપવા આવી પહોંચ્યા હતા. ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી અને આદિવાસી સમાજના શુભ ચિંતક ચૈતરભાઈ વસાવા પણ ડોક્ટર સાહેબ ના લગ્ન પ્રસંગમાં જ્યારે હાજરી આપી ત્યારે લગ્ન પ્રસંગમાં થોડીક વાર માટે તો માત્ર એક જ ચાલે ચૈતરભાઈ ચાલે ને નારા સાથે યુવાન મિત્રો ડીજેના તાલે ખૂબ નાચ્યા હતા. અને ચૈતરભાઈ વસાવાએ ફિલ્મી ડાયલોગમાં એક ડાયલોગ બોલ્યા હતા કે જબ તક તોડેંગે નહી તબ તક છોડેંગે નહીં યુવાન મિત્રો પણ ખૂબ ખુશ થઈ ગયા હતા આદિવાસી સમાજના આગેવાનો યુવાન મિત્રો વડીલો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. આદિવાસી સમાજના અગ્રણી
સમાજિક કાર્યકર્તા રંગીત ભાઈ આર રાઠવા ગોધરા પંચમહાલ Dr. Jayram
MLA Chaitra vasava


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.