આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલ ખેડબ્રહ્મા તાલુકાની મુલાકાતે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/davttirmnqt1ufux/" left="-10"]

આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલ ખેડબ્રહ્મા તાલુકાની મુલાકાતે


આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલ ખેડબ્રહ્મા તાલુકાની મુલાકાતે

સાબરકાંઠા જિલ્લાના આદિજાતી તાલુકા ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં માતૃશ્રી શાંતાબેન એચ પટેલ આશ્રમશાળાના નવા મકાનના નિર્માણના ભૂમિપૂજનનો ભવ્ય પ્રસંગે યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રી દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-નગરજનોને પ્રેરક ઉદ્દબોધન કર્યું. ઉપરાંત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત EMRS સ્કૂલ, ખેડબ્રહ્માની મુલાકાત લઇ, વિદ્યાર્થીઓની રહેવા તથા ભણવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા, તેમજ સાબરકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર અને સસ્તા અનાજના દુકાનદારો સાથે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.આ પ્રસંગે રાજ્યસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારા, તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]