જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 19મી ઓકટોબર બુધવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો - At This Time

જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 19મી ઓકટોબર બુધવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો


જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 19મી ઓકટોબર બુધવારના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

કૌશલ્યવિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય , નવી દિલ્હી , ભારત સરકારના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 19મી ઓકટોબર બુધવારના રોજ સંસ્થાન દ્વારા ચાલતા તાલિમ સેન્ટર ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ તથા રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું આયોજન જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠાના ડાયરેક્ટર અહમદભાઈ મનસુરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને રિસોર્સપર્સન બહેનો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.