બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ સ્વામિનારાયણ નગરમાં શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે - At This Time

બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ સ્વામિનારાયણ નગરમાં શ્રી સ્વામિનારાયણ યુવક મંડળ દ્વારા નવરાત્રી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે


સહુ પ્રથમ આયોજન હોવા છતાં સોસાયટી ના તમામ લોકો ખુબજ ખંત થી આયોજન માં પોતાનું યોગદાન આપી રહ્યા છે માતાજીના અન્નકોટ બાદ માતાઓ,બહેનો તથા બાળાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આદ્યશક્તિની આરાધના માં ગરબે ઘૂમતી નિહાળી શકાય છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.