નિયામકશ્રી, આયુષની કચેરી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ - At This Time

નિયામકશ્રી, આયુષની કચેરી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ


ફોટોકેપ્શન
નિયામકશ્રી, આયુષની કચેરી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર ની સૂચના અનુસાર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર જે.એમ. ખરાડી ના માર્ગદર્શન હેઠળ ઇડરના પ્રતાપપુરા સરકારી આયુર્વેદ દવાખાના ખાતે  વૈધ મનહર પ્રજાપતિ મેડિકલ ઓફિસર
 પ્રતાપપુરા દ્રારા દવાખાનામાં ગામની મહિલાઓને પોષણ અભિયાન અંતર્ગત શ્રી અન્ન (મિલેટ) ની માહિતી તેમજ પોષણપ્રદ જુદી જુદી વાનગીઓનું પ્રદર્શન કરાવવામાં આવ્યું તથા આહાર વિહારની પણ સમજ આપી અને આયુર્વેદ દવાનું મહત્વ સમજાવ્યું. શ્રીધાન્યનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. 

રિપોર્ટર
મોહહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.