જસદણમાં વિજયા દસમીના પાવન દિવસે આરએસએસ દ્વારા જસદણ શહેરમાં પથ સંચલન કરવામાં આવ્યું - At This Time

જસદણમાં વિજયા દસમીના પાવન દિવસે આરએસએસ દ્વારા જસદણ શહેરમાં પથ સંચલન કરવામાં આવ્યું


જસદણમાં વિજયા દસમીના પાવન દિવસે આરએસએસ દ્વારા જસદણ શહેરમાં પથ સંચલન કરવામાં આવ્યું

જસદણની ડીએસવી કે હાઈસ્કૂલ થી સરદારચોક વેકરીયા ચોક, મફોતિયાપરા, વાજસુરપરા, જુના બસ સ્ટેન્ડથી જસદણની મેઈન બજારમાંથી પથ સંચલન કરવામાં આવ્યું હતું. જસદણ તાલુકાના આરએસએસ ના સ્વયંસેવકો દ્વારા પંથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતુ અને જસદણ શહેરમાં છેલ્લા દસેક વર્ષથી આરએસએસ દ્વારા વિજયા દશમીના દિવસે પથ સંચલનનું આયોજન કરવામાં
આવી રહ્યું છે તેમજ જે વિસ્તારમાંથી આરએસએસના સ્વયંસેવકો પથ સંચલન કરીને પસાર થતા હતા ત્યાં લોકો ફૂલોથી વધાવી રહ્યા હતા. આ તકે સમગ્ર જસદણ નગરજનોએ અને નાગરિકોએ સાથ સહકાર આપ્યો હતો.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.