ગત રવિવારે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વાવ તાલુકા દ્વારા મન કી બાત નો કાર્યક્રમ આદર્શ કુમાર છાત્રાલય તીર્થગામ ખાતે યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cmsvzf4vf6zwewul/" left="-10"]

ગત રવિવારે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વાવ તાલુકા દ્વારા મન કી બાત નો કાર્યક્રમ આદર્શ કુમાર છાત્રાલય તીર્થગામ ખાતે યોજાયો.


વાવ બનાસકાંઠા

ગત રવિવાર ના રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વાવ તાલુકા દ્વારા મન કી બાત નો કાર્યક્રમ આદર્શ કુમાર છાત્રાલય તીર્થગામ ખાતે યોજાયો.જેમા સાંઘિક ગીત ગવરાવી ને શરુઆત કરવામાં આવી અને મન કી બાત કાર્યક્રમ વિશે વિધાર્થીઓ ને માહિતગાર કર્યા અને દરેક વિધાર્થીઓ અને સાથે જોડાયેલા યુવાન મિત્રોએ કાર્યક્રમ નિહાળ્યો.
રીપોર્ટ એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]