હિમતનગરમાં લીમ્બચ માતાજીના મંદિરએ 25 વર્ષ પૂર્ણ - At This Time

હિમતનગરમાં લીમ્બચ માતાજીના મંદિરએ 25 વર્ષ પૂર્ણ


હિમતનગરમાં લીમ્બચ માતાજીના મંદિરએ 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતીની ઉજવણીએ માતાજીની રથયાત્રા શ્રાવણ માસના પ્રારંભથી શરૂ કરી છે . હિંમતનગર તાલુકામાં 40 ગામ , તલોદ તાલુકામાં 4 , પ્રાંતિજ તાલુકામાં 5 ગામ અને મોડાસા તાલુકામાં ત્રણ ગામ મળી ચાર તાલુકામાં 52 ગામોમાં અંદાજીત 10 હજાર વસ્તી ધરાવતા 1000 હજાર ઘરે 10 દિવસ સુધી ફરશે . રથયાત્રા દિવસના પાંચ ગામ ફરી રોકાણ કરતા - કરતા પ્રસ્થાન કરશે .

રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.