જુનાગઢ જિલ્લાના નવાગામ ખાતે શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયું - At This Time

જુનાગઢ જિલ્લાના નવાગામ ખાતે શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી ચક્ષુદાન સંકલ્પપત્ર ભરાયું


આજ રોજ તા.05.12.2023,મંગળવારના રોજ જુનાગઢ જિલ્લાના નવાગામ(રહે."સંધ્યાદિપ'',ગાયત્રીનગર)માં રહેતા પ્રવિણચંદ્ર રેવાશંકર જોષીએ ચક્ષુદાનનું સંકલ્પપત્ર ભરેલ છે.

પ્રવિણચંદ્રએ ચક્ષુદાન સંકલ્પપત્ર માટે શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકનો સંપર્ક કરેલ હતો આથી આજ રોજ તેમનું ચક્ષુદાન સંકલ્પપત્ર ભરવામાં આવ્યું છે.

શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ આપના આ માનવકલ્યાણ અંગેના આ ઉમદા વિચારને બિરદાવે છે.અને આપને વંદન કરે છે.

રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.