રથયાત્રા અનુસંધાને બોટાદ જિલ્લામાં પોલીસ નુ ફુટ પ્રેટ્રોલીગ નુ આયોજન કરવામાં આવ્યું - At This Time

રથયાત્રા અનુસંધાને બોટાદ જિલ્લામાં પોલીસ નુ ફુટ પ્રેટ્રોલીગ નુ આયોજન કરવામાં આવ્યું


મ્હે . આઇ.જી.પી.શ્રી અશોક કુમાર , IPS ભાવનગર વિભાગનાઓ તથા બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ.કરનરાજ વાઘેલા , IPS નાઓ દ્વારા આપેલ સૂચના અન્વયે ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી શ્રી એમ.બી. વ્યાસ સાહેબ તથા બોટાદ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી.જે.વી.ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ તેઓની હાજરીમાં આજરોજ આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ જગ્યા ઓ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.