કામાખ્યા મંદિર જે એકાવન શકિતપીઠોમાંથી એક છે એવા માં કામાખ્યા મંદિર (ગુવાહાટી આસામ)ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના જન્મદિન નિમિત્તે એમના દીર્ઘ આયુષ્ય માટે BZ ગ્રુપના CEO અને ભાજપા કાર્યકર્તા શ્રી ભુપેન્દ્રસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તથા વડાપ્રધાનશ્રી - At This Time

કામાખ્યા મંદિર જે એકાવન શકિતપીઠોમાંથી એક છે એવા માં કામાખ્યા મંદિર (ગુવાહાટી આસામ)ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના જન્મદિન નિમિત્તે એમના દીર્ઘ આયુષ્ય માટે BZ ગ્રુપના CEO અને ભાજપા કાર્યકર્તા શ્રી ભુપેન્દ્રસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તથા વડાપ્રધાનશ્રી


કામાખ્યા મંદિર જે એકાવન શકિતપીઠોમાંથી એક છે એવા માં કામાખ્યા મંદિર (ગુવાહાટી આસામ)ખાતે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના જન્મદિન નિમિત્તે એમના દીર્ઘ આયુષ્ય માટે BZ ગ્રુપના CEO અને ભાજપા કાર્યકર્તા શ્રી ભુપેન્દ્રસિંહ ઝાલા ના અધ્યક્ષ સ્થાને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ માટે માં કામાખ્યાને હૃદયપૂર્વક પ્રાર્થના કરી. આ પ્રસંગે અમૃતસિંહ પરમાર, ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત સાબરકાંઠા,ભક્તિસિંહ મકવાણા માજી જિલ્લા પંચાયત સદસ્ય,રાજેન્દ્રસિંહ પઢીયાર હિંમતનગર તાલુકા સંગઠન મંત્રીશ્રી,રંગુભા ચૌહાણ પ્રમુખશ્રી સા.કાં.ક્ષત્રીય સમાજ, રાહુલભાઈ ગોસ્વામી જિલ્લા સંગઠન મંત્રીશ્રી અરવલ્લી,જગતસિંહ પરમાર ઠાકોર સમાજ આગેવાન,માનસિંહ સોઢા ભાજપા બાયડ સંગઠન પ્રમુખશ્રી, વગેરે હાજર રહ્યા હતા.

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.