વંથલીના શહેનશાહ હઝરત ભલાઈશાપીર નો ઉર્સ શાનો સોકત થી ઉજવાયો... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bwrgt8axu8qim9ky/" left="-10"]

વંથલીના શહેનશાહ હઝરત ભલાઈશાપીર નો ઉર્સ શાનો સોકત થી ઉજવાયો…


વંથલીના શહેનશાહ અને હિન્દુ મુસ્લિમ આસ્થાના પ્રતીક એવા હઝરત ભલાઈશાપીર નો ઉર્સ સાનો સોકતથી ઉજવવામાં આવેલ હતો,

ગઈકાલ રાત્રિના દરગાહ શરીફને ગુસલ વિધિ કરવામાં આવેલ હતી જ્યારે આજે સંદલ શરીફ નું જુલુસ વંથલીના રાજમાર્ગો પર ફરી વળ્યો હતો

આજે ઉર્સ નિમિત્તે હજારો હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા દરગાહ શરીફ ના દિદાર કરી ન્યાઝ નો લાભ લીધેલ હતો,...

રિપોર્ટર.
મોઈન નાગોરી
વંથલી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]