ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ સંદર્ભે સીબીઆઈ દ્વારા તા. ૩, ૪ સપ્ટેમ્બરના રોજ દીવ ખાતે ભ્રષ્ટાચાર ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે - At This Time

ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ સંદર્ભે સીબીઆઈ દ્વારા તા. ૩, ૪ સપ્ટેમ્બરના રોજ દીવ ખાતે ભ્રષ્ટાચાર ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે


આગામી તા. ૦૩/૦૯/૨૦૨૨ અને ૦૪/૦૯/૨૦૨૨ના રોજ સી.બી.આઈ.,ગાંધીનગર કચેરીના અધિકારીઓ દીવ સર્કિટ હાઉસ ખાતે ભ્રષ્ટાચાર ફરિયાદ નિવારણ કેમ્પ યોજવાના છે. આ બંને દિવસે સવારે ૧૦-૦૦ કલાકથી ૧૮-૦૦ કલાક દરમિયાન જાહેર જનતાને કોઈપણ પ્રકારની ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ હોય તો રૂબરૂ મળીને આપી શકે છે એમ સીબીઆઈની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.