આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સાયલા આશ્રમ ની મુલાકાતે - At This Time

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સાયલા આશ્રમ ની મુલાકાતે


આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સાયલા આશ્રમ ની મુલાકાતે

સુરેન્દ્રનગર ભગત ના ગામ સાયલા મોટા મંદિર દશૅન પધારતા ડો તોગડીયા સહિત ના અગ્રણી ઓએ પુજય દુર્ગાદાસબાપુ આશિર્વાદ મેળવ્યા હતા ડો પ્રવિણભાઇ તોગડીયા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સૌરાષ્ટ્ર પ્રાંત કાયેકારી અધયક્ષ બકુલભાઈ ખાખી સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી માં નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંયુક્ત મહામંત્રી મા વસંતભાઈ પટેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગદળ વનરાજસિંહ ખેર સૌરાષ્ટ્ર રાષ્ટ્રીય બજરંગદળ મહામંત્રી જગદીશભાઈ વદોદરીયા વિભાગ સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ચન્દુભાઈ વાલા રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી યોગેન્દ્રસિંહ રાઠોડ મનહરભાઈ ચાવડા મહામંત્રી સુરેન્દ્રનગર જીલ્લા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહીલા પરીષદ નો સંગઠન નો વ્યાપ વધારવા માટે આગામી તા ૨૦/૦૪/૨૪ શનિવારે સાંજે ૪-૦૦ કલાકે વર્ગ સ્થાને પહોંચવા ચોટીલા ખાતે જલારામ મંદિર ખાતે તા ૨૧/૦૪/૨૪ રવિવારે અપેક્ષત પ્રાંત પદાઅધિકારી વિભાગના પદા અધિકારીઓ જિલ્લા પદાઅધીકારીઓ તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા રાજકોટ વિભાગ મા રાજકોટ મહાનગર જિલ્લા સુરેન્દ્રનગર જીલ્લા સહિત ના અગ્રણી ઓએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.