સાળંગપુરધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે વિશેષ શણગાર દ્વારા સ્લોગન થકી લોકશાહીના પર્વમાં રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અરજ કરાઈ. - At This Time

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે વિશેષ શણગાર દ્વારા સ્લોગન થકી લોકશાહીના પર્વમાં રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અરજ કરાઈ.


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેથી શણગાર દર્શન દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે અરજ કરવામાં આવી સાળંગપુરધામની સાંભળો અરજ...7th MAY 2024 મહાદાન અન્નદાન વિશેષ દાન મતદાન,મતદાન કરવું આપણી ફરજ, ચૂકવીએ લોકશાહીનું કરજ, લોકશાહી છે , મારો વટ.. સૌથી પહેલો મારો વોટ...વિગેરે સ્લોગન દ્વારા લોકશાહીના પર્વમાં રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવાની અરજ કરી હતી દાદાના વિશેષ શણગાર દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.