શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ધામ ખાતમુહૂર્ત અને વિરાટ વૈષ્ણવ સંમેલનમાં જસદણ પંથકના લોકો ઉમટશે - At This Time

શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ધામ ખાતમુહૂર્ત અને વિરાટ વૈષ્ણવ સંમેલનમાં જસદણ પંથકના લોકો ઉમટશે


શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ ધામ ખાતમુહૂર્ત અને વિરાટ વૈષ્ણવ સંમેલનમાં જસદણ પંથકના લોકો ઉમટશે

જસદણ ,આટકોટ ,જસાપર, ખારચીયા, મોટા દડવા, શિવરાજપુર વગેરે ગામોમાં થી શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ મહોત્સવ ચોરડી (ગોંડલ )માં જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બસમાં આવવા માટે VYO કમિટી મેમ્બર્સ પાસે નામ નોંધાવવા માટે સંપર્ક કરવાનો અનુરોધ કર્યો છે.અને શ્યામકુંજ હોલની સામે, ચિતલિયા રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે તથા પંચમુખી હનુમાન મંદિર, આટકોટ રોડ તારીખ- 6 /11/ 22 ,રવિવાર
ઉપડવાનો સમય -બપોરે 12:00 કલાકે ઉપડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.