શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલિ.... - At This Time

શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલિ….


હિંમતનગર :
પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘ ના સંસ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર હિંમતનગર શહેરમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા પરમાર, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ નીલાબેન પટેલ, શહેર પ્રભારી મુકેશભાઈ સોલંકી, શહેર મહામંત્રી જયેશ પટેલ, શૈલેષભાઈ ધુવાડ, ગોપાલસિંહ રાઠોડ, સવજીભાઈ ભાટી, કાજલબેન દોશી, નિર્મળાબેન પંચાલ, સાવનભાઈ દેસાઈ, વિમલ ઉપાધ્યાય, નલીનભાઈ એમ. પટેલ, શિરિષભાઈ મિસ્ત્રી, હંસાબેન પિત્રોડા, રાજુ ભાઈ દેસાઈ, ગોપાલ પ્રજાપતિ વગેરે કાર્યકરો, યુવા મોરચાના કાર્યકરો હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.