ગુજરાતના પનોતાપુત્ર તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મતદાન કરવાના સંકલ્પને સાવરકુંડલા વોર્ડ નં ૩ ના મતદાતા દ્વારા અનોખી રીતે ઢોલ નગારા સાથેના સાકાર કરવામાં આવ્યો - At This Time

ગુજરાતના પનોતાપુત્ર તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મતદાન કરવાના સંકલ્પને સાવરકુંડલા વોર્ડ નં ૩ ના મતદાતા દ્વારા અનોખી રીતે ઢોલ નગારા સાથેના સાકાર કરવામાં આવ્યો


ગુજરાતના પનોતાપુત્ર તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મતદાન કરવાના સંકલ્પને સાવરકુંડલા વોર્ડ નં ૩ ના મતદાતા દ્વારા અનોખી રીતે ઢોલ નગારા સાથેના સાકાર કરવામાં આવ્યો

આજરોજ લોકશાહીના પર્વના ભાગરૂપે તેમજ રાષ્ટ્રના જાગૃત નાગરિક તરીકે સાવરકુંડલા વૉર્ડ નં ૩ ના બુથ નં 163 ખાતે વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા ઢોલ નગારા સાથે બહોળી સંખ્યામાં મતદાન કરી જાગૃત નાગરિક તરીકે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યુ.

રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.