મહુવા તાલુકાના તલગાજરડા ગામે જાણીતા કથાકાર પૂજ્ય મોરારિબાપુએ મતદાન કરી અચૂક મતદાનનો સંદેશો આપ્યો - At This Time

મહુવા તાલુકાના તલગાજરડા ગામે જાણીતા કથાકાર પૂજ્ય મોરારિબાપુએ મતદાન કરી અચૂક મતદાનનો સંદેશો આપ્યો


મહુવા તાલુકાના તલગાજરડા ખાતે જાણીતા કથાકાર પૂજ્ય મોરારિબાપુએ ભાવનગર જિલ્લાના મહુવાનાં તલગાજરડા ખાતે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને અનેય મતદારોને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.