*હિંમતનગર બ્રહ્માનિંગર માં બ્રહ્મણેશ્વર મહાદેવ નો વાજતે ગાજતે હર્ષોલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોંસ્તવ યોજાયો હતો* - At This Time

*હિંમતનગર બ્રહ્માનિંગર માં બ્રહ્મણેશ્વર મહાદેવ નો વાજતે ગાજતે હર્ષોલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોંસ્તવ યોજાયો હતો*


*સાબરકાંઠા*

*હિંમતનગર બ્રહ્માનિંગર માં બ્રહ્મણેશ્વર મહાદેવ નો વાજતે ગાજતે હર્ષોલ્લાસથી પ્રાણ પ્રતિષ્ઠા મહોંસ્તવ યોજાયો હતો* જેમા જલયાત્રા અને શોભાયાત્રા પણ નીકળી હતી
શોભા યાત્રા વાજતે ગાજતે બ્રહ્માનિંગરમાં નીકળતા શિવભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠયા.હતા
બહેનોએ ઝવારા માથે મૂકી ગરબા ની રમઝટ બોલાવી હતી જ્યારે મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો
20.21.અને 22 ઓગસ્ટ એમ ત્રણ દિવસ ભોળાનાથ એટલે કે બ્રહ્મણેશ્વર મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સ યોજાયો હતો જેમાં આજરોજ તારીખ 22. 8. 2022 પુર્ણાહુતિ થઈ હતી તેને લઈ શિવ ભક્તો અને સમસ્ત ગ્રામજનો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું
સમસ્ત બ્રહ્માણી નગરના ગ્રામજનો દ્વારા ખૂબ સેવા આપવામાં આવી હતી જેમાં
*મહિલા મંડળ*
નવરાત્રી મંડળ યુવા મંડળ *ગણેશ મંડળ* જન્માષ્ટમી મંડળ અને *બ્રહ્મેશ્વર મંડળ* દ્વારા પણ ખૂબ જ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
બ્રહ્માની નગર નવરાત્રી ચોક ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તેના પગલે દરેક સમાજના લોકોએ .મહા પ્રસાદ નો લાભ લીધો હતો તેમજ તેમજ બ્રહ્મેશ્વર ટ્રસ્ટ દ્વારા દરેક ગ્રામજનો અને આજુબાજુ થી પધારેલ શિવ ભક્તોનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો..

અહેવાલ રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.