આજરોજ હિંમતનગર તાલુકાના અમૃત કળશ યાત્રા માં માન.સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ,ધારા - At This Time

આજરોજ હિંમતનગર તાલુકાના અમૃત કળશ યાત્રા માં માન.સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ,ધારા


આજરોજ હિંમતનગર તાલુકાના અમૃત કળશ યાત્રા માં માન.સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ,ધારા સભ્ય શ્રી વી ડી ઝાલા,ક્લેક્ટર સાહેબશ્રી, ડીડીઓ સાહેબશ્રી,મદદનીશ ક્લેક્ટર સાહેબશ્રી, ઇ.ચા.મામલતદારશ્રી,
તાલુકા પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી,કારોબારી અધ્યક્ષશ્રી,સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન શ્રી,પ્રમુખ શ્રી મહીલા મોરચો,તેમજ અન્ય પદાધિકારી શ્રી ઓ,તમામ સરપંચ શ્રી ઓ,તલાટી કમ મંત્રી શ્રી ઓ,તાલુકા પંચાયત સ્ટાફ પરિવાર,ગામ આગેવાનો,ભાઈઓ,બહેનો,ને સરસ અને સુંદર આયોજન થકી અમૃત કળશ યાત્રા નાં રાષ્ટ્રીય કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ સમગ્ર વહીવટી તંત્ર તમામનો આભાર વ્યક્ત કરે છે.
Thanks all ટીમ હિંમતનગર પરિવાર 💐💐🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.