બોટાદના નવનિર્મિત નુતન આરાધના હોલનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદના નવનિર્મિત નુતન આરાધના હોલનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો


બોટાદના નવનિર્મિત નુતન આરાધના હોલનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ શ્રી ગીરીરાજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આજે નવનિર્મિત આરાધના હોલનું ઉદઘાટન આજરોજ બોટાદ શ્રી ગીરીરાજ જૈન દેરાસર ના સંકુલમાં નવા આરાધના હોલનું ઉદ્ઘાટન પ્રસંગે સવારે શ્રી નેમી સુરેશ્વર મહારાજના સમુદાયના લબધી સુરી મારા સાહેબ આ પ્રસંગે હાજર રહી સર્વમંગલ કરી ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને ત્યારબાદ સકલ સંઘની નવકારશી અને બપોરે શ્રી સ્વામી વાત્સલ્ય કરવામાં આવેલ અને રાત્રિના સંગીત કાર દ્વારા ભાવના કરવામાં આવેલ જેની અંદર ધાર્મિક ગીતો નીસતવનાના કરવામાં આવેલ હતી આ પ્રસંગે અમેરિકાથી સંકુલના મુખ્ય દાતા એવા કિશોરભાઈ જીકાણી પણ આવેલ હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.