ચારણકી પ્રાથમિક શાળામાં જલધારાનુ લોકાર્પણ - At This Time

ચારણકી પ્રાથમિક શાળામાં જલધારાનુ લોકાર્પણ


ચારણકી પ્રાથમિક શાળામાં જલધારાનુ લોકાર્પણ

રાણપુરની ચારણકી પ્રાથમિક શાળામાં ગત શનિવારે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં શાળામાં દાતાઓના સહયોગથી બનેલી જલધારાનુ લોકાર્પણ શાળાની દિવ્યાંગ દીકરી રાઠવા કિંજલબેનના હસ્તે કરાયુ હતુ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સદસ્યો,એસ.એમ.સી.સભ્ય,ભલાણી પરિવાર હાલ મુંબઈ,નાગજીભાઈ,રણછોડભાઈ,વિદ્યાર્થીઓ,સ્ટાફગણ,મોહબતસિંહ ચાવડા ખસ કન્યા પ્રા.શાળા આચાર્ય,કેશુભાઈ જોગરાણા ગોધાવટા પે.સે.પ્રા.શાળા આચાર્ય,ઇન્દ્રજીતસિંહ વેજલકા પ્રા. શાળા આચાર્ય ઉપસ્થિત રહયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.