રાણપુરમાં ભાદર નદીના કાંઠે આવેલાં બાલાજી મંદિરે નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન - At This Time

રાણપુરમાં ભાદર નદીના કાંઠે આવેલાં બાલાજી મંદિરે નવા વર્ષ નિમિત્તે અન્નકૂટ દર્શન


બોટાદ જિલ્લાના રાણપુર શહેર માં આવેલ ભાદર નદી ના કાંઠે પુરાતન બાલાજી મંદિર આવેલું છે અહિ નવા વર્ષ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય દર્શન નો લાભ લીધો હતો બાલાજી મંદિરના પૂજારી દ્વારા નવા વર્ષ નિમિત્તે આજે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયા હતા જ્યારે મોટી સંખ્યામાં ભક્તોએ ધરાવેલા અન્નકૂટ ના દર્શન નો લાભ લીધો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.