સીંદુરી માતાજીનો ૨૩મો પાટોત્સવ ઉજવાયો - At This Time

સીંદુરી માતાજીનો ૨૩મો પાટોત્સવ ઉજવાયો


તલોદ તાલુકાના બોરિયા બેચરાજી ખાતે આવેલા એક માત્ર સિંદૂરી માતજીના મંદિર ખાતે માતાજીનો પાટોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા, હવન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહીને માના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.