સલાટપુર ખાતે નાકના રોગોનો નિદાન સારવાર કેમ્પ યોજાયો - At This Time

સલાટપુર ખાતે નાકના રોગોનો નિદાન સારવાર કેમ્પ યોજાયો


તલોદ તાલુકાના સલાટપુર ખાતે આવેલ સરકારી આયુર્વેદ દવાખાના ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ નાકના રોગોનો નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં નાક ને લઈ વિવિધ રોગોના ૧૦૦ જેટલા દર્દીઓ રોગોનું નિદાન કરી પદ્ધતિથી જડમૂળથી મટી જાય એ માટેની સારવાર કરી હતી. કેમ્પમાં ડો.કૃણાલ ચંદાના અને ડો.રાહુલ દેસાઈએ સરાહનીય સેવા આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.