હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી......... - At This Time

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી………


હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વૈદિક હોળી પ્રગટાવવામાં આવી.........
હિંમતનગરની મોતીપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મીવિહાર સોસાયટીમાં રહીશોએ વૈદિકહોળી પ્રગટાવી. જેમાં વૈદિક કીટના સામાનનો ઉપયોગ કર્યો. ગોબર છાણા, દેશી ગાયનું ઘી, ભીમસેન કપૂર, હવન સામગ્રી ,નવગ્રહ સમિધ, સાત પ્રકારના ધાન, શ્રીફળ, માટલું વગેરે વસ્તુનો ઉપયોગ કર્યો. જેની કિંમત આશરે 6,500 થઈ. સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહથી હોળીમાં ભાગ લીધો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.