દાણાવાડા માં વિચરતી વિમુક્ત જાતિઓ નાં પરીવાર ને ખજુર અને દાળીયા વિતરણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/rmbbrv9u6o6x8oib/" left="-10"]

દાણાવાડા માં વિચરતી વિમુક્ત જાતિઓ નાં પરીવાર ને ખજુર અને દાળીયા વિતરણ


*મુળી નાં દાણાવાડા માં વિચરતી વિમુક્ત જાતિઓ નાં પરીવાર ને ખજુર ધાણી દાળિયા નું વિતરણ*

દાણાવાડા અને નગરામા વિચરતી અને વિમુક્ત જાતિઓના ડફેર પરિવારો રહે છે. તેઓને હોળી ધુળેટીના પર્વ નિમિત્તે બાળાના જયુભાઈ પરમાર (આર્મીમેન) ની આર્થિક મદદથી ખજુર અને ધાણીનુ વિતરણ કરાયુ હતુ. ખજુર અને ધાણી મળતા બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી ગુજરાત રાજ્યના લેવલે કામ કરતી સંસ્થા મિતલબેન પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે અને અનેક સંસ્થાઓ દ્વારા તેમને આર્થિક સહયોગ થી નિરાધાર કુટુંબ સુધી પહોંચી મદદ કરે છે ત્યારે મુળી ના દાણા વાડા સહિત અનેક ગામોમાં સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્યો ચાલુ છે
આ તકે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે વ્યાસ હાજર રહ્યા હતા.

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]