વિરપુર તાલુકો - At This Time

વિરપુર તાલુકો


આજરોજ વીરપુર તાલુકાના જમાલપુર ખાતે દૂધમંડળીના નવીન મકાનનું ઉદદ્ઘાટન કરવામો આવ્યું
જમાલપુર દૂધ મંડળીના નવીન મકાન માટે પશુપાલન દૂધઘર યોજના હેઠળ રૂ /5,00000 લાખ જેટલી માતબર રકમની મંજૂરી હેઠળ નવીન મકાનનું બોધકામ કરવામો આવ્યું, તેના ઉદદ્ઘાટન નિમિત્તે 121 બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્યશ્રી માનસિંહજી ચૌહાણ સાહેબની ઉપસ્થિતિમોં રીબીન કાપી પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરી,મકાનને ખુલ્લું મુકવામો આવ્યું,જેમો અમૂલ ડેરી પૂર્વ ડિરેક્ટર રાધુસિંહજી તેમજ સ્થાનિક સરપંચશ્રી ના પ્રતિનિધિ તેમજ પૂર્વ સરપંચ, ડેલિગેટ તેમજ સુપરવાઈઝર રણજીતસિંહ સેલેશભાઈ તેમજ સેક્રેટરી,ચેરમેન,વાઈઝ ચેરમેન અને કર્મચારી ગણ તેમજ સભાસદો મોટી સંખ્યામો હાજર રહ્યા

રિપોટર ભૌમિક પટેલ મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.