ગારીયાધાર માં ગરીબ અનાથ નિસહાય નિરાધાર વિધાર્થીઓને શિક્ષણ નાં લાભાર્થે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wpykhm7qmfgutxtf/" left="-10"]

ગારીયાધાર માં ગરીબ અનાથ નિસહાય નિરાધાર વિધાર્થીઓને શિક્ષણ નાં લાભાર્થે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે


ગારીયાધાર માં ગરીબ અનાથ નિસહાય નિરાધાર વિધાર્થીઓને શિક્ષણ નાં લાભાર્થે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે

ગારીયાધારનાં સમસ્ત યુવા કોળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ નરેશભાઇ મકવાણા (મોરલી)નાં મોટાભાઇ સ્વ.સંજયભાઇ ધનજીભાઇ મકવાણાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ગરીબ અનાથ નિસહાય નિરાધાર વિધાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા તેમના લાભાર્થે તા.૧૧/૧૨/૨૦૨૨ રવિવાર રાત્રીનાં ૯:૩૦ કલાકે પી.જી.વી.સી.એલ કચેરી પાછળ ગ્રાઉન્ડમાં નાનીવાવડી રોડ ગારીયાધાર ખાતે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે આ સંતવાણી ડાયરાના કલાકારો પરેશદાન ગઢવી અને ગોપાલ સાધુ તેમજ નામી અનામી કલાકારો ઉપસ્થિતિ રહેશે સર્વે ધર્મપ્રેમી ને પધારવાં ભાવભર્યુ આમંત્રણ છે

રીપોટર-અશોક ચૌહાણ

જેસર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]