વડનગરમાં શ્રી શ્રી બી એન હાઈસ્કૂલ ના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી રાસબિહારી મણિયાર સાહેબ નું મુંબઈ ખાતે નિધન થયું હતું - At This Time

વડનગરમાં શ્રી શ્રી બી એન હાઈસ્કૂલ ના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી રાસબિહારી મણિયાર સાહેબ નું મુંબઈ ખાતે નિધન થયું હતું


ઉત્તર ગુજરાતમાંઆવલુ મહેસાણાજિલ્લા નુ વડનગરગામના વતની વડનગર શ્રી બી.એન હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ગુરૂ અને હાલ મુંબઈ રહેતા શ્રી રાસબિહારી મણિયાર સાહેબ નું આજરોજ મુંબઈ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.
શિસ્ત અને નક્કર શિક્ષણના હિમાયતી હતા. વડનગર થી વર્ષો પહેલાં મહારાષ્ટ્ર ના મુંબઈ માં શિક્ષણ ની જ્યોત જગાવી આને પુરસ્કારો પ્રાપ્ત કરેલ છે પરિવારમાં એમને એક દિકરો તૃષાર જે નાની ઉંમરે અવસાન પામેલ હાલ માં એમના ધર્મપત્ની સુલોચના બે એમની બે દિકરીઓ સ્વાતિ અને અરચૅના છે. ડૉ.મણિયાર સાહેબ ના સગા કાકા આને સગા સાઢૂ પણ થાય.રાસુભાઈ ના હુલામણા નામથી ઓળખાતા હતા મૃદુ સ્વભાવ, વાત્સલ્ય મૂર્તિ ને નથી મસ્તક શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.