વિસાવદર ખાતે વીર શહીદ જે. જે. જોગદિયા સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v5rzisxnjqj74ulp/" left="-10"]

વિસાવદર ખાતે વીર શહીદ જે. જે. જોગદિયા સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન


વિસાવદર ખાતે વીર શહીદ જે. જે. જોગદિયા સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
વિસાવદર
વિસાવદર ખાતે તારીખ 12/11/22 ને શનિવારના રોજ સવારે 9:30 કલાકે વિસાવદર જુના બસ્ટેન્ડ ખાતે આંબેડકર ચોકમાં વીર શહીદ શ્રી જે. જે. જોગદિયા સાહેબ ને શ્રદ્ધાંજલિ આપવા માટે વિસાવદર તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના આગેવાનો વડીલો અગ્રણીઓ ભાઈઓ બહેનો હાજર રહેવા વિસાવદર અનુસૂચિત એકતા સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવીયો છે
આ વીર શહીદ જોગદિયા સાહેબ આ સમાજ માટે એક કર્મ નિષ્ઠાવાન મસીહા હતા તેમની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૌ અનુસૂચિત સમાજ માં આગેવાનો ભાઈઓ બહેનો એ હાજરી આપવા આથી વિસાવદર તાલુકા અનુસૂચિત એકતા સમિતિ દ્વારા જણાવવામાં આવ્યુ છે વિસાવદર જુના બસ્ટેન્ડ આંબેડકર ચોક ખાતે 12/11/22 સવારે 9:30 કલાકે
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]