રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે શ્રદ્ધાંજલિ આપી - At This Time

રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે શ્રદ્ધાંજલિ આપી


રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે શ્રદ્ધાંજલિ આપી

બોટાદ શહેર ના વોડ નંબર - (2) માં રાધે કૃષ્ણ સોસાયટી મીરા પાર્ક પાસે ચરમાળીયા દાદા ના મંદિરે, મોરબી હોનારતમાં અવસાન પામેલ નાગરિકો માટે તા.02/11/2022 ના રોજ સવારના 11.30 કલાકે શોકસભા નું આયોજન કરેલ હતું જેમાં વોડ - 2 ના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા લોકપ્રતિનિધિશ્રીઓ અને સામાજીક આગેવાનોએ આ શોક સભામાં જોડાયા હતા .

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.