બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક કૈલાશ ટેકરી પાસે અકસ્માત સર્જાયો - At This Time

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક કૈલાશ ટેકરી પાસે અકસ્માત સર્જાયો


બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક કૈલાશ ટેકરી પાસે અકસ્માત સર્જાયો

ઇકો કાર ચાલકે ત્રણ ભેંસોને અડફેટે લીધી હતી આ અક્સ્માત માં ત્રણ ભેંસો ગંભીર રીતે ઘાયલ થઈ હતી
સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આની જાણ ગામ લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકટા થઈ ગયા હતા જ્યારે ઇકો કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઇ ગયો હતો આમ જોવા જઈએ તો અંબાજી વિસ્તારમાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.