જન વિશ્વાસ સંમેલન અંતર્ગત શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું - At This Time

જન વિશ્વાસ સંમેલન અંતર્ગત શાસ્ત્રી મેદાન વિદ્યાનગર ખાતે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું


જન વિશ્વાસ સંમેલન અંતર્ગત શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું...

શ્રદ્ધેય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે આજે જન વિશ્વાસ સંમેલન અંતર્ગત શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું...

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબ, કેન્દ્રીય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણજી, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ, મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી, શ્રી અર્જુનસિંહજી, Chief Whip શ્રી પંકજભાઈ દેસાઈ, આણંદ સાંસદશ્રી મીતેશભાઈ, આણંદ પ્રભારીશ્રી અમિતભાઈ, આણંદ જિલ્લા પ્રમુખશ્રી વિપુલભાઈ, પૂર્વ સાંસદશ્રી દિલીપભાઈ તથા દિપકભાઈ, ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ, ધારાસભ્યશ્રી મયુરભાઈ, કેસરીસિંહ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન, ખેડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન, આણંદ અને ખેડા જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.