મહિસાગર : કડાણા તાલુકાનાં જાંબુનાળા ખાતે આદિવાસી સમાજ ના પ્રશ્નો ને લઈને સભા નુ આયોજન કરવામાં આવ્યું.
મહીસાગર બ્રેકિંગ
કડાણા આદિવાસી સમાજ હવે આંદોલનના માર્ગે
આદિવાસી પ્રમાણપત્રો બંધ કરી દેવામાં આવતા રોષ
કડાણાના જાંબુનાળા ખાતે ભરાયું આદિવાસી સમાજનું સંમેલન
ભાજપ કોંગ્રેસ તેમજ સામાજિક નેતાઓ રહ્યા હાજર
આવતી કાલે મામલતદાર થી માંડી કલેકટરને આવેદન આપી લડત ચાલુ કરાશે
સમગ્ર કડાણા તાલુકામાં ચૂંટણી બહિષ્કાર કરવા સુધીના પગલાં સમાજ લઈ શકે છે
300થી વધુ યુવાનો પરીક્ષા પાસ કર્યા છતાંય નોકરીથી વંચિત
વારંવાર રજૂઆત છતાય કોઈ નિરાકરણ ન આવતાં આદિવાસી સમાજમાં આક્રોશ
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]