સંતરોડ મા શરદપૂર્ણિમા ના દિવસે ગરબાની રમઝટ બોલાવી - At This Time

સંતરોડ મા શરદપૂર્ણિમા ના દિવસે ગરબાની રમઝટ બોલાવી


આજે શરદપૂર્ણિમાના પાવન દિવસે સંતરોડ મેઈન બજાર વિસ્તારમાં અંબે માતા મંદીર પાસે આવેલું મેદાન માં પટોસ્તવ સમિતિ દ્વારા આયોજીત મેદાન માં શરદપૂર્ણિમા ના પાવન દિવસે પટોસ્તવ યોજાયો હતો જેમાં ના પાવન દિવસે સર્વે સમાજ ના આગેવાનો જે સી પટેલ સાહેબ. શબ્બીર દલાલ. ચીરાગ (ભૂરાભાઈ) લખરા. યોગેશ લખારાં. ભુરાભાઈ ગેરજવલા. રાકેશ વરિયા. પ્રકાશ ઠક્કર. રાજુભાઇ દવાખાનાવાળા. રાજુભાઈ શિવમ. ગોધરા થી પધારેલ રવિભાઈ ઠક્કર. જેઠાનંદભાઈ નેતા તરીકે જાણીતા સેવાભાવી યુવાનો માટે આત્મઘડતરના માનવ સ્વરૂપ એવા રાજુભાઇ રામસીંગ ભાઈ પટેલ સાહેબ સાથે તેમજ મેદાન માં પધારેલ તમામ મહેમાનોને આવકાર્યા હતા અને સાથે મળી ને ગરબા રમઝટ નો લાભ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.