વડનગર નગરપાલિકા નગરસેવક ગરીશભાઈ પટેલ વાળી નાથ ધામ નામંહત શ્રી આશીર્વાદ લીધા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6je32zbyd2xxbenn/" left="-10"]

વડનગર નગરપાલિકા નગરસેવક ગરીશભાઈ પટેલ વાળી નાથ ધામ નામંહત શ્રી આશીર્વાદ લીધા


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર તાલુકા નુ ગામ ખાંભોક તથા શેખપુર(વડ)ની વચ્ચે આવેલીવસંતપ્રભા હોસ્પિટલ ખાતે વાળીનાથઘામ ના ગાદીપતિ તેવાપરમ પૂજ્ય 1008 મહંતશ્રી જયરામગીરીજી મહારાજ વાળીનાથ ધામ તરભ નાં વરદ હસ્તે વડનગર વસંતપ્રભા હોસ્પિટલ વડનગર ખાતે ડાયાલિસિસ સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે દરમિયાન મહંતશ્રી નાં આશીર્વાદ લેતા વડનગર નગરપાલિકા નગરસેવક ગરીશભાઈ પટેલ અંતર આત્મા પ્રજાલક્ષી કામ કરવા ની શક્તિ વધારે મળી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]